ટૈરો રાશિફળ : મિથુન રાશિના જાતકોને બેદરકારીથી થઈ શકે છે નુકસાન, વાંચો રાશિફળ સાથે ઉપાય

ટૈરો રાશિફળ : મિથુન રાશિના જાતકોને બેદરકારીથી થઈ શકે છે નુકસાન, વાંચો રાશિફળ સાથે ઉપાય

મેષ: કાર્ય પદ્ધતિમાં સુધારો થશે. નવા કરાર થશે. યોજના ફળદાયી રહેશે. તમને માન મળશે. જો લોકો સાથે સારું વર્તન કરશો તો લાભ થશે.

ઉપાય- સૂર્યને અર્ધ્ય ચઢાવો.

વૃષભ – દિવસ દરમિયાન અધુરા કાર્ય પૂર્ણ કરવામાં સમય પસાર થશે. ધંધાકીય યાત્રામાં સફળતા મળશે. ધર્મમાં રસ લેશો. વ્યાપારમાં નુકસાન થઈ શકે છે.

ઉપાય- હનુમાનજીને સોપારીના પાન અર્પણ કરો .

મિથુન – ઉતાવળ અને બેદરકારીને લીધે મોટું નુકસાન થઈ શકે છે. સારી સ્થિતિમાં રહેશો. મનની ઉત્તેજનાને નિયંત્રિત કરો.

ઉપાય- ઓમ મહાલક્ષ્માય નમ: મંત્રનો જાપ કરો

કર્ક- કોર્ટ-કચેરીના કામમાં સંભાળીને આગળ વધવું. પ્રેમ સંબંધમાં તમને સફળતા મળશે. વિવાદ ન કરો. પૈસાનું નુકસાન શક્ય છે. લાભ થશે.

ઉપાય- સિદ્ધયે નમ: મંત્રનો જાપ કરો

સિંહ – અણધાર્યો ખર્ચ થશે. જમીન અને મકાનમાં ઇચ્છિત સોદો થશે. મોટો ફાયદો થઈ શકે છે. બેકારી દૂર થશે.

ઉપાય- ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરો

કન્યા- સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણશો. કાર્ય સંબંધિત યાત્રા સફળ થશે. રચનાત્મક કાર્ય સફળ થશે. કમાણી કરશો.

ઉપાય- ઓમ સર્વમગલયાય નમ : મંત્રનો જાપ કરો.

તુલા – વાદ-વિવાદને પ્રોત્સાહન આપશો નહીં. ખોટી માહિતીના કારણે પરેશાન થશો. દોડધામ રહેશે. ધંધો ધીમો ચાલશે.

ઉપાય- ઓમ ચંડિકાય નમ: મંત્રનો જાપ કરો.

વૃશ્ચિક – મહેનત સફળ થશે. પદ- પ્રતિષ્ઠા વધશે. વ્યાપારમાં નુકશાન થઈ શકે છે. રોકાણ, નોકરી અને મુસાફરીને અનુકૂળ લાભ મળશે.

ઉપાય- ઓમ લક્ષ્મેય નમ: મંત્રનો જાપ કરો.

ધન – મહેમાનો પર ખર્ચ થશે. તમને સારા સમાચાર મળશે. વ્યાપારમાં નુકસાન થઈ શકે છે. સારી સ્થિતિમાં રહેશો.

ઉપાય- ॐ હરિ પ્રિયાય નમ: મંત્રનો જાપ

મકર – બેકારી દૂર થશે. મુસાફરી, રોકાણ અને નોકરી માટે સમય અનુકૂળ રહેશે. નવા કપડાની ખરીદી થશે. કોઈ મહત્વની વાત ભુલવી નહીં.

ઉપાય – ઓમ નંદિનીયે નમ: મંત્રનો જાપ કરો.

કુંભ- કુસંગતીને ટાળો. કારણ વિના વાત વધશે તો વિવાદ ટાળો. કામમાં વાંધો નહીં આવે. પરંતુ લાભ ઓછો થશે.

ઉપાય- વિંધ્યાવાસિની નમ: મંત્રનો જાપ કરો.

મીન – તમારા કામની નોંધ લેવામાં આવશે. શત્રુ શાંત રહેશે. મુસાફરી ફાયદાકારક રહેશે. રોકાણ સારું રહેશે.

ઉપાય- ઓમ મહામાત્રે નમ: મંત્રનો જાપ કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

0 Response to "ટૈરો રાશિફળ : મિથુન રાશિના જાતકોને બેદરકારીથી થઈ શકે છે નુકસાન, વાંચો રાશિફળ સાથે ઉપાય"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel