પુરુષો માટે ખાસ: શું તમને રાત્રે આ 5 કામ કરવાની આદત છે? જો ‘હા’ તો વાંચી લો પહેલા ‘આ’
રાતના સમયે પુરુષોએ ભૂલથી પણ ના કરવા જોઈએ આ કામ. આ પાંચ કામ કરવાથી વ્યક્તિ ગરીબ થઈ શકે છે.
દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અમીર બનવાની ઈચ્છા ધરાવે છે કોઈ પણ વ્યક્તિ ગરીબ રહેવા કે પછી ગરીબ બનવાની ઈચ્છા રાખતા નથી. એવામાં દરેક વ્યક્તિના જીવનમાં ઘણા બધા પ્રકારના ઉતાર- ચઢાવ આવે છે. આમ કેટલાક એવા કામ પણ થઈ જાય છે જે આપણને ના ઈચ્છતા હોવા છતાં પણ આપને અમીર બનાવી શકે છે.
ત્યારે જ કેટલાક એવા કામ હોય છે જે આપણે જાણતા- અજાણતા કરી દઈએ છીએ અને તેવા કામ આપણને ગરીબ બનાવી દેતા હોય છે. હિંદુ ધર્મના ધાર્મિક શાસ્ત્રોમાં વ્યક્તિના રોજીંદા જીવનની દિનચર્યા વિષે ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં વ્યક્તિએ સવારના સમયે ઉઠવાથી લઈને રાતના સમયે સુઈ જવા સુધીની સંપૂર્ણ દિનચર્યાનું વર્ણન કરવામાં આવ્યું છે તેમાં દરેક કામ કરવા માટે યોગ્ય સમયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ લેખમાં અમે આપને જણાવીશું કે, રાતના સમયે એવા ક્યાં કામ છે જે ભૂલથી પણ આપે કરવા જોઈએ નહી.
આ બાબતોનું આપે ધ્યાન રાખવું જોઈએ.:
-જે વ્યક્તિઓ રાતના સમયે કે પછી અઠવાડિયા દરમિયાન આવતા ગુરુવારના દિવસે નખ કાપે છે, તેમના ઘર પરથી ધનની દેવી લક્ષ્મીની કૃપાદ્રષ્ટિ હંમેશા માટે દુર થઈ જાય છે અને એવા લોકોના ઘરમાં હંમેશા માટે દરિદ્રતા નિવાસ કરવા કરવા લાગે છે અને બીજી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
-આ સાથે જ શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે વ્યક્તિ સાંજના સમયે એટલે કે, સુર્યાસ્ત થઈ ગયા પછી ઘર માંથી કચરો વાળે છે તેમના ભાગ્ય માંથી ધનની દેવી લક્ષ્મી રૂષ્ટ થઈ જાય છે અને આવી વ્યક્તિઓ ગરીબ થવા લાગે છે.
-આની સાથે જ શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રાતના સમયે છોકરાઓએ કે પછી ઘરમાં રહેતા પુરુષોએ દાઢી કરવી જોઈએ નહી કેમ કે, રાતના સમયે પુરુષો દ્વારા કરવામાં આવેલ શેવિંગના કારણે વ્યક્તિને ધન લાભ થતા થતા અટકી જાય છે અને જે પુરુષો આવું કરે છે તેમના ઘર માંથી ધનની દેવી લક્ષ્મી રૂષ્ટ થઈ જાય છે અને ચાલ્યા જાય છે.
-જે ઘરની વ્યક્તિઓ પોતાના ઘરમાં વાવેલ તુલસીના છોડને ગંદા હાથથી સ્પર્શ કરે છે તેવા ઘરના લોકોનું ગરીબ થઈ જવું નિશ્ચિત હોય છે અને આવા ઘરના લોકો થોડાક જ દિવસોમાં ગરીબી તરફ અગ્રસર થતા જાય છે. હિંદુ ધર્મના શાસ્ત્રોમાં તુલસીના છોડને ખુબ જ પવિત્ર અને શુભ છોડ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "પુરુષો માટે ખાસ: શું તમને રાત્રે આ 5 કામ કરવાની આદત છે? જો ‘હા’ તો વાંચી લો પહેલા ‘આ’"
ટિપ્પણી પોસ્ટ કરો