જાણો, જાસૂદની ચા પીવાથી થાય છે અસંખ્ય ફાયદાઓ

Spread the love
એવું કહેવાય છે કે ઝેરી તત્વો દુશ્મન એટલે જાસુદ..
જાસૂદના ફૂલની સૂકવીને ગરમ કરેલા પાણીમાં થોડાક નાખવા, ત્યારબાદ તેમાં થોડું મધ નાખીને તે પાણીને ઉકાળવું અને ગરમ હોય ત્યારે તેનું ધીમે ધીમે સેવન કરવું.
શરીર એકદમ હળવું અને સ્વસ્થ થઈ જશે.
નિયમિત જાસૂદની ચા પીવાથી તમને ક્યારેય કેન્સર નહીં થાય.
જાસુદ ની ચામાં વિટામિન, ફાઇબર અને એન્ટી ઓક્સિડેન્ટ મળી આવે છે ,જેથી મગજ શાંત અને ડિપ્રેશન ઓછું થાય છે..
નોંધ : આ ઉપાયો કરતા પહેલા આયુર્વેદિક ડોક્ટરની મુલાકાત અવશ્ય લો. કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે. જેના કારણે ક્યારેક નુકસાન પણ થઈ શકે છે.
આ એક જાણવા માટેની માહિતી જ છે.
આ માહિતી ગમી હોય તો જરૂરથી લાઈક અને શેર કરીને બીજા લોકોને મદદરૂપ થાવ…
0 Response to "જાણો, જાસૂદની ચા પીવાથી થાય છે અસંખ્ય ફાયદાઓ"
ટિપ્પણી પોસ્ટ કરો