7 લવ અફેર થયા પછી પણ આજ સુધી કેમ એકલી છે રેખા? સામે આવ્યું કારણ

રેખા ને બોલિવૂડ ની એવરગ્રીન બ્યુટી કહેવા માં આવે તો ખોટું નહીં હોય. એમની ઉંમર ભલે ધીમે ધીમે વધી રહી હોય પરંતુ સુંદરતા જાણે એક જ જગ્યા એ રોકાઈ ગઈ છે. રેખા હમણાં 64 વર્ષ ની છે. આજે ફિલ્મો માં ભલે ન આવતી હોય પરંતુ ઈવેન્ટ્સ અને એવોર્ડ વગેરે માં આવી ને મીડિયા ની આંખો નો તારો બની જાય છે. રેખા પોતાની સુંદરતા અને સ્ટાઈલ માટે પણ ઓળખાય છે. એમની પાસે સુંદરતા, નામ, પૈસા, ફેમ બધું જ છે, બસ કમી છે તો એક પર્મનેન્ટ પાર્ટનર ની. રેખા ના જીવન માં લગભગ 7 પુરુષ આવ્યા પરંતુ કોઈ ની સાથે એમની જોડી ન જામી શકી. અને આજે પણ એકલી છે. આવા માં શું તમે ક્યારેય વિચાર્યું છે કે રેખા ની સાથે આવું કેમ થયું? આ વાત નું કારણ બતાવવા ની પહેલા આવો જાણીએ કે રેખા નું નામ કોની કોની સાથે જોડાયુ.

નવીન નિશ્ચલ


રેખા એ બોલિવૂડ માં એન્ટ્રી ‘સાવન ભાદો’ ફિલ્મ થી કરી હતી. આ ફિલ્મ માં એમના હીરો નવીન નિશ્ચલ હતાં. આ શૂટિંગ ના સમયે રેખા ને નવીન પસંદ આવવા લાગ્યા, જોકે નવીને રેખા માં રસ ન લીધો. આ વનસાઈડેડ પ્રેમ હતો. આવા માં શુટિંગ પછી રેખા નો નવીન લઈ ને પ્રેમ નો અંત થયો.

વિનોદ મહેરા


અભિનેતા વિનોદ મહેરા અને રેખા ના ચર્ચા મીડિયા માં ઘણા ચાલતા હતા. ખબર તો એ પણ ઉડી હતી કે બંને ચુપચાપ લગ્ન કરી લીધા જોકે રેખા એ એક ઇન્ટરવ્યૂ માં આ વાત ને નકારી દીધી. એમનું કહેવું હતું કે અમે બંને માત્ર મિત્ર હતા. સૂત્રો ની માનીએ તો વિનોદ ની માતા રેખા ને પસંદ નહોતી કરતી જેના કારણે લવ સ્ટોરી નો અંત થઈ ગયો.

કિરણ કુમાર


વિનોદ થી બ્રેકઅપ થયા પછી ઉદાસ રેખા ને કિરણકુમારે ખભો આપ્યો. જો કે આ બંને ની પ્રેમ વાર્તા પણ થોડાક સમય સુધી જ ચાલી.

સંજય દત્ત


સંજય અને રેખા નું નામ પણ એકબીજા ની સાથે જોડાયું હતું. બંને નિકટતા ને લઈને ઘણો હોબાળો થયો હતો. આમના લગ્ન ની ખબરો પણ ફેલાઈ હતી પરંતુ છેલ્લે આ બધુ બંધ થઈ ગયુ.

અમિતાભ બચ્ચન


રેખા અને અમિતાભ ના પ્રેમ ના કિસ્સા તો આજ સુધી રોકાવા નું નામ નથી લેતા. આ બંને સાથે ઘણી ફિલ્મો કરી અને એકબીજા ની નજીક આવી ગયા હતા. એ સમયે અમિતાભ અને રેખા એ લગ્ન નો પ્લાન પણ બનાવી લીધો હતો, પરંતુ ‘કુલી’ ના સેટ પર અમિતાભ દુર્ઘટના નો શિકાર થઈ ગયા. એમને ઇજા થઇ તો જયા એમની સંભાળ કરવા લાગી. આવ માં અમિતાભ નો ઝુકાવ જયા માં રહ્યો અને એમણે રેખા થી દૂરીઓ બનાવી લીધી.

મુકેશ અગ્રવાલ

1990 માં રેખા ને લગ્ન નું સુખ જરૂર મળ્યું હતું પરંતુ એ વધારે દિવસ સુધી ન ટકી શક્યો. વાસ્તવ માં આ વર્ષે રેખા એ મુકેશ અગ્રવાલ થી લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન ના કેટલાક મહિના પછી મુકેશ એ સ્યુસાઇડ કરી લીધું. એમણે એક લેટર પણ લખ્યું હતું જેમાં લખ્યું હતું કે એમની આત્મહત્યા નો જવાબદાર કોઈ નથી. આ વાત થી રેખા ને ઘણું દુઃખ થયું હતું.

અક્ષય કુમાર


‘ખિલાડીઓ કા ખિલાડી’ ફિલ્મ ની શૂટિંગ ના સમયે અક્ષય થી રેખા ની નીકટતા વધવા લાગી હતી. જોકે અક્ષય ની સાથે એમની કોઈ વાત ન બની આની પહેલા રવીના ટંડન વચ્ચે આવી ગઈ. એ સમયે અક્ષય રવીના ને ડેટ કરી રહ્યા હતા. રવિના એ રેખા ને અક્ષય થી દૂર રહેવા ની સલાહ આપી હતી.

આ કારણ થી એકલી છે રેખા


ચાલો તમને બતાવીએ કે આખરે રેખા ને પોતાના જીવનકાળ માં સાચો પ્રેમ કેમ ન મળી શક્યો. વાસ્તવ માં રેખા ની રાશિ થી જોડાયેલા ગ્રહ-નક્ષત્ર એકબીજા ની સાથે મેળ કંઈક એવું છે કે એમના જીવન માં પતિ સુખ નથી. આ વાત ની ભવિષ્યવાણી જ્યોતિષ એ કરી હતી. આ કારણ થી રેખા ના જીવન માં ઘણા પુરુષ આવ્યા તો ખરી પરંતુ કોઈ ના કોઈ અનહોની અથવા બીજા કારણ થી એમનો સંબંધ તૂટી ગયો.

0 Response to "7 લવ અફેર થયા પછી પણ આજ સુધી કેમ એકલી છે રેખા? સામે આવ્યું કારણ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel